પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ. (પીરામલ ફાઈનાન્સ) દ્વારા બિઝનેસ લોન ઓફર

મુખ્ય વિશિષ્ટતાઓ

લોનની રકમ

रु. 2 કરોડ

લોનની મુદત

15 વર્ષ સુધી

વ્યાજ દર શરૂ થાય છે

11.50% વાર્ષિક

વિગતવાર ફી અને શુલ્ક માટે Click here. *નિયમો અને શરતો લાગુ.

કોણ અરજી કરી શકે?

પાત્રતા માપદંડ મુખ્યત્વે તમારી નોકરી પર આધાર રાખે છે. રોજગારનો પ્રકાર પસંદ કરો અને તમારી પાત્રતા તપાસો

ईएमआई की गणना करें और पात्रता जॉंचें
  • ઈએમઆઈ કેલ્ક્યુલેટર

  • પાત્રતા કેલ્ક્યુલેટર

1 લાખ2 કરોડ
વર્ષ
1 વર્ષ4 વર્ષ
%
17%24%
તમારી વ્યવસાય-લોન પાત્રતા છે
મૂળ રકમ
રૂ.0
વ્યાજની રકમ
રૂ.0

આવશ્યક દસ્તાવેજો

व्यवसाय कर्ज के लिए हमें आवेदक के पेशे/व्यवसायक के आधार पर कुछ दस्तावेजों की आवश्यकता होती है.

કેવાયસી દસ્તાવેજો

ઓળખ અને સરનામાનો પુરાવો

આવકના દસ્તાવેજો

આવકનો પુરાવો

સહ-અરજદારો

પાસપોર્ટ આકારનો ફોટોગ્રાફ

whatsapp

આ દસ્તાવેજની યાદી મને વ્હોટ્સએપ કરો

અમારા સંતુષ્ટ ગ્રાહકો

અમે નાણાકીય નિયોજનના વેપારમાં છીએ, પરંતુ મેં મારી મિલકત ખરીદી કરવાનો આખરી નિર્ણય કર્યો ત્યારે મને લોનની જરૂર પડી. મને પીરામલ ફાઈનાન્સ સૌથી ઉત્તમ વિકલ્પ જણાયો. તેઓ તેમના ગ્રાહકોની બધી આવશ્યકતાઓને પહોંચી વળે છે અને બિઝનેસ લોન મેળવવા માટે દરેક પગલે મને મદદરૂપ થયા.

નિર્મલ દંડ
ફાઈનાન્શિયલ પ્લાનર

અમારી પાસેથી મિલકત સામે લોન શા માટે લેવી જોઈએ

પીરામલ ફાઈનાન્સ પાસેથી નિમ્નલિખિત કારણોસર કોઈ પણ વેપાર માટે મિલકત સામે લોન માટે આદર્શ પસંદગી છે:

કોલેટરલ્સની વ્યાપક શ્રેણી

કોલેટરલ્સની વ્યાપક શ્રેણી અને મિલકતના અલગ અલગ પ્રકારમાં બિઝનેસ લોન ફન્ડિંગ.

ઝડપી મંજૂરી

તમે તમારો વેપાર ચલાવી શકો, અમે વિધિઓની કાળજી લઈશું.

ઉચ્ચ પાત્રતા, મહત્તમ લોન

અમારું વ્યાપક આકલન શક્ય મહત્તમ રકમનું ધિરાણ તમને કરવામાં અમને મદદ કરે છે.

સ્વરોજગારી નાગરિકો માટે ધિરાણને આસાન પહોંચ

તમે નોકરિયાત કર્મચારી નહીં હોય તો લોન માટે અધિકૃતિ મેળવવાનું વધુ પડકારજનક બની જતું હોય છે. આનું કારણ તમારી પાસે પુનઃચુકવણી કરવા નાણાંનો એકધાર્યો સ્રોત હોતો નથી. જોકે સ્વરોજગારી નાગરિકો માટે પીરામલ ફાઈનાન્સમાં ઓછામાં ઓછા દસ્તાવેજીકરણ સાથે મિલકત સામેલોન મેળવવાનું બહુ આસાન છે. તમારે જરૂરી અમુક દસ્તાવેજો નીચે મુજબ છેઃ

  • નિવાસનો પુરાવો
  • ઓળખનો પુરાવો
  • મિલકતના દસ્તાવેજો
  • છેલ્લા છ મહિનાનાં બેન્ક ખાતાનાં નિવેદન

કોઈ અવરોધ નહીં!

મિલકત સામે લોન બિઝનેસ એક્ઝિક્યુટિવોમાં પ્રચલિત છે, કારણકે ઋણમાં લીધેલી રકમ કઈ રીતે ઉપયોગ કરાશે તેની પર કોઈ નિયંત્રણ હોતું નથી. હોમ લોનની બાબતમાં આવું હોતું નથી.

મિલકત સામે લોન (એલએપી) મેળવતા ઋણદારો વિવિધ વ્યાવસાયિક હેતુઓ માટે ભંડોળ કામે લગાવી શકે છે, જેમ કે, નવી કંપની શરૂ કરવી અથવા તેમની કાર્યશીલ મૂડીની જરૂરતો પરિપૂર્ણ કરવા વધારાના ઉદ્યોગો પ્રાપ્ત કરવા.

મોટા અને તાકીદના ભંડોળના સ્રોત

એલએપી તમને એકસાથે મોટી રકમની આવશ્કતા હોય અને તમારી મરજીથી ભંડોળ ખર્ચ કરવાનું આવશ્યક હોય તે માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે. તમે ભંડોળ ઊપજાવવા, લોન પતાવટ કરવા, પ્રવાહિતા કટોકટીને પહોંચી વળવા અથવા તમારો વેપાર વધારવા માટે એલએપીનો ઉપયોગ કરી શકેછે.

Types of Business Loan


View more

piramal faqs

એફએક્યુ

મિલકત સામે લોન શું છે?
piramal faqs

મિલકત સામે લોન તરીકે આપવાની રકમ ધિરાણદાર કઈ રીતે નક્કી કરે છે?
piramal faqs

મિલકત સામે લોનનો ઉપયોગ શા માટે કરી શકાય છે?
piramal faqs

કયા પ્રકારની મિલકતો સામે મિલકત સામે લોન લઈ શકાશે?
piramal faqs

મારી મિલકત સામે મને કેટલી લોન મળી શકે છે?
piramal faqs

જૂની મિલકત શું હોમ લોન માટે પાત્ર છે?
piramal faqs

શું મારી જમીન સામે મને લોન મળી શકે?
piramal faqs

મિલકત સામે લોન માટે કોણ અરજી કરી શકે?
piramal faqs

પીરામલ ફાઈનાન્સ પાસેથી મિલકત સામેલોન માટે કઈ રીતે અરજી કરશો?
piramal faqs